ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? સરદાર પટેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી સરદાર પટેલ નેતાજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર આચારાંગ સૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર આચારાંગ સૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ કેનિંગ લોર્ડ મેકોલે સર જહોન સાઈમન લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ લોર્ડ મેકોલે સર જહોન સાઈમન લોર્ડ કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ? ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ગ્યાસુદ્દીન બલ્બન ગ્યાસુદીન તુઘલક શમ્શુદ્દીન ઈલ્તુતમિશ સિકંદર લોદી ગ્યાસુદ્દીન બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ? ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ખોંડ વિદ્રોહ મુંડા વિદ્રોહ સંથાલ વિદ્રોહ રમ્યા વિદ્રોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃત કન્નડ તમિલ તેલુગુ સંસ્કૃત કન્નડ તમિલ તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP