ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ચળવળ વખતે 'ચલો દિલ્લી' નો નારો કોણે આપ્યો હતો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી નેતાજી સુભાષચંદ્ર બોઝ સરદાર પટેલ જવાહરલાલ નેહરુ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I માં આપેલ વ્યક્તિઓને યાદી-II માં આપેલ સંસ્થાઓ સાથે જોડો.યાદી -I a) દેવેન્દ્રનાથ ટાગોરb) જ્યોતિબા ફૂલે c) દુર્ગારામ મહેતા d) શિવનારાયણ અગ્નિહોત્રી યાદી - II i) માનવધર્મ સભાii) તત્વબોધિની સભા iii) દેવ સમાજ iv) સત્યશોધક સભા a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iv, c-i, d-iii a-i, b-iii, c-iv, d-ii a-iv, b-iii, c-ii, d-i a-iii, b-ii, c-i, d-iv a-ii, b-iv, c-i, d-iii a-i, b-iii, c-iv, d-ii a-iv, b-iii, c-ii, d-i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? યજુર્વેદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ યજુર્વેદ અથવર્વેદ સતપથ બ્રાહ્મણ માંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? ફર્રુખશિયર બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ મુહમ્મદ શાહ ફર્રુખશિયર બહાદુરશાહ-પ્રથમ જહાંદરશાહ મુહમ્મદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? મુબારક ખીલજી મોહંમદ તઘલક ફિરુઝ તઘલક અલાઉદ્દીન ખીલજી મુબારક ખીલજી મોહંમદ તઘલક ફિરુઝ તઘલક અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP