ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? લાલા લજપતરાય જતીન નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ લાલા લજપતરાય જતીન નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ? લોર્ડ ચેમ્સફર્ડ સર જાર્જ સ્ટેનલે લૉર્ડ વેલિંગ્ટન લોર્ડ લિટન લોર્ડ ચેમ્સફર્ડ સર જાર્જ સ્ટેનલે લૉર્ડ વેલિંગ્ટન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ પંજાબના તોફાનો પરના ___ ને "પેજ આફ્ટર પેજ ઓફ છીનવી ડીસગાઈસ્ડ ઓફિશિયલ વ્હાઈટવોશ" (page after page of thinly disguised official whitewash) કહ્યો. હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન સાયમન કમિશન હંટર કમિશન આપેલ પૈકી કોઇ નહી અચીસન કમિશન સાયમન કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ચંદ્રશેખર આઝાદ ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ સૂર્યસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અખિલ ભારતીય ખિલાફત અધિવેશનનું વર્ષ 1919 માં નીચે પૈકી કયા સ્થળે આયોજન થયેલ હતું ? લખનૌ દિલ્હી સુરત અલીગઢ લખનૌ દિલ્હી સુરત અલીગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP