ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? જતીન નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ લાલા લજપતરાય જતીન નેતાજી સુભાષચંદ્ર બોઝ સુખદેવ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1683 ઈ.સ. 1677 ઈ.સ. 1700 ઈ.સ. 1669 ઈ.સ. 1683 ઈ.સ. 1677 ઈ.સ. 1700 ઈ.સ. 1669 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે વિનાયક સાવરકરે શ્યામજીકૃષ્ણ વર્માએ ચંદ્રશેખર આઝાદે ભગતસિંહે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ? ફર્રુખશિયર મુહમ્મદ શાહ જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ ફર્રુખશિયર મુહમ્મદ શાહ જહાંદરશાહ બહાદુરશાહ-પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ સંગીત રત્નાકર આપેલ પૈકી એક પણ નહીં સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ સંગીત રત્નાકર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જે.બી કૃપલાણી ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ગાંધીજી ડૉ.રાજેન્દ્રપ્રસાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP