ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

અકબર ઈલાહાબાદી
રામપ્રસાદ બિસ્મિલ
હસરત મોહાની
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ?

ટહેડિયા
ગાડરિયા
વાગડિયા
ગોપાલકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ ઈરવિન
લોર્ડ રીડિંગ
લોર્ડ હારડીંગ
લોર્ડ વિલિંગડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP