ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

રામપ્રસાદ બિસ્મિલ
ઈકબાલ
હસરત મોહાની
અકબર ઈલાહાબાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

લોર્ડ માઉન્ટબેટન
એસ. રાધાકૃષ્ણન
સી. વી. રામન
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

મુબારક ખીલજી
મોહંમદ તઘલક
અલાઉદ્દીન ખીલજી
ફિરુઝ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ?

અટલ બિહારી વાજપેયી
આઈ.કે.ગુજરાલ
પી.વી.નરસિમ્હારાવ
એચ.ડી.દેવગોડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

મુહમ્મદ-બીન તુઘલક
અલાઉદ્દીન ખીલજી
ફીરૂઝ તુઘલક
ગ્યાસુદ્દીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર
સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર
સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP