ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

હસરત મોહાની
ઈકબાલ
રામપ્રસાદ બિસ્મિલ
અકબર ઈલાહાબાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

મહાભિનિષ્ક્રમણ
ધર્મચક્રપ્રવર્તન
પરિનિર્વાણ
તથાગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

કેશવચંદ્ર સેન
દેવેન્દ્રનાથ ટાગોર
રાજા રામમોહનરાય
પંડિત ગુરુદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

રાખલદાસ બેનર્જી
એચ.ડી. સાંકલીયા
દયારામ સહાની
પંડિત માધો સરૂપ વત્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

દાદાભાઈ નવરોજી
સુરેન્દ્રનાથ બેનરજી
શ્યામજીકૃષ્ણ વર્મા
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP