ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? ઉદયપુર અજમેર જયપુર જોધપુર ઉદયપુર અજમેર જયપુર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ગાંધીજી રાજ નારાયણ બોઝ પંડિત દીનદયાળ બાળ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. ગોદાવરી નદીની ખીણ ચંબલ નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ ચંબલ નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ઈન્ડિયન ઓપીનીયન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ઈન્ડિયન ઓપીનીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ? ડુંગરના બાદશાહ ડુંગરના રાજા આયર્ન પેશવા આયર્ન શૌલ ડુંગરના બાદશાહ ડુંગરના રાજા આયર્ન પેશવા આયર્ન શૌલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP