ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

અફઘાનિસ્તાન
મોંગોલિયા
પર્શિયા
તુર્કસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ કેનિંગ
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ મેટ્કોફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP