ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ? લોર્ડ એકટન લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ લોર્ડ નોર્થ લોર્ડ એકટન લોર્ડ મેયો સર વિલિયમ જોન્સ લોર્ડ નોર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) G20ની સ્થાપના કયા વર્ષે થઈ હતી ? વર્ષ 1999 વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 1995 વર્ષ 1999 વર્ષ 1992 વર્ષ 2001 વર્ષ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? ભીખાઈજી કામા કે. આર. કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી ભીખાઈજી કામા કે. આર. કામા દાદાભાઈ નવરોજી બહેરામજી મલબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે વજ્ર પ્રહાર નામનો સૈન્ય યુદ્ધાભ્યાસ કરે છે ? જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા જાપાન ઓસ્ટ્રેલિયા ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP