ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ સુમતિનાથ નેમિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ સુમતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? પથ્થરમાંથી માટીમાંથી લાકડામાંથી અકીકમાંથી પથ્થરમાંથી માટીમાંથી લાકડામાંથી અકીકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં અકબર ઔરંગઝેબ હુમાયુ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન મામલુક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન મામલુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ? રોજડી - નર્મદા લોથલ - ભોગાવો મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ હરપ્પા - રાવી રોજડી - નર્મદા લોથલ - ભોગાવો મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ હરપ્પા - રાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP