ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
નંદદલાલ બોઝ
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહિલાઓને સંબંધિત બાબતોમાં રાહત આપવા માટે કયા સુલ્તાને સૌપ્રથમ વખત 'Famine Code' બનાવેલ હતો ?

મોહમ્મદ બિન તુઘલક
ફિરૂઝ તઘલક
બલ્બન
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

આધુનિક ભારત
આપણું ભારત
અભિનવ ભારત
રાષ્ટ્રીય ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ?

લિયાકત અલી
ખાન અબ્દુલ ગફારખાન
મૌલાના આઝાદ
સૈયદ અહમદ બરેલવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

દુ:ખ અને તેની નાબુદી
યોગ્ય કાર્ય
આખરી વાસ્તવિકતા
મુક્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP