ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

રવીન્દ્રનાથ ટાગોર
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
નંદદલાલ બોઝ
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે :

પીડાના અંત માટેનો પથ
પીડાનું કારણ
પીડાનો અંત
પીડાનું અસ્તિત્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ચાર્ટર એકટ, 1853
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પ્રથમ આધુનિક ટ્રેડ યુનિયન નીચે પૈકી ક્યું હતું ?

મદ્રાસ લેબર યુનિયન
ઈન્ડિયન સીમેન્સ યુનિયન, કલકત્તા
કલાકમ યુનિયન, બોમ્બે
એમ.એસ.એમ. રેલવે યુનિયન, મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP