ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 3 2 4 1 3 2 4 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? રાસબિહારી બઝ સૂર્યસેન સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ રાસબિહારી બઝ સૂર્યસેન સુભાષચંદ્ર બોજ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ પશ્ચિમ બંગાળ તમિલનાડુ દિલ્હી કેરળ પશ્ચિમ બંગાળ તમિલનાડુ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તિરોટસિંહ એક સ્વતંત્રતા સેનાની હતા, તે કયા રાજ્યના હતાં ? મણિપુર ત્રિપુરા હિમાચલ પ્રદેશ મેઘાલય મણિપુર ત્રિપુરા હિમાચલ પ્રદેશ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP