ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ક્રિપ્સ મિશન - 1940 બીજી ગોળમેજી પરિષદ - 1936 કેબિનેટ મિશન યોજના - 1944 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 ક્રિપ્સ મિશન - 1940 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? રામપ્રસાદ બિસ્મિલ અકબર ઈલાહાબાદી ઈકબાલ હસરત મોહાની રામપ્રસાદ બિસ્મિલ અકબર ઈલાહાબાદી ઈકબાલ હસરત મોહાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? સતલજ રાવી ઘગ્ગર-હાકરા જેલમ સતલજ રાવી ઘગ્ગર-હાકરા જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ વાસુદેવ બળવંત ફડકે ચંદ્રશેખર આઝાદ સાવરકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ? બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ બાળ ગંગાધર ટિલક પંડિત દીનદયાળ ગાંધીજી રાજ નારાયણ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? કાશી ભાવનગર ટંકારા મથુરા કાશી ભાવનગર ટંકારા મથુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP