ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ? ક્રિપ્સ મિશન - 1940 બીજી ગોળમેજી પરિષદ - 1936 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 કેબિનેટ મિશન યોજના - 1944 ક્રિપ્સ મિશન - 1940 બીજી ગોળમેજી પરિષદ - 1936 સવિનય કાનૂનભંગની ચળવળ - 1930 કેબિનેટ મિશન યોજના - 1944 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પહેલું નિર્મિત "ભારત માતા મંદિર" કયા સ્થળે આવેલ છે ? સુરત અમદાવાદ વારાણસી પુણે સુરત અમદાવાદ વારાણસી પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? સરોજિની નાયડુ રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રભાશંકર પટ્ટણી સરોજિની નાયડુ રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રભાશંકર પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? કબીર તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ભગવાનદાસ એકનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ બિહાર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP