ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

હિંદછોડો લડત
દાંડીકૂચ
ચંપારણ સત્યાગ્રહ
બંગભંગની લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

3 અને 4
2 અને 3
1 અને 2
4 અને 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
સરકારશ્રી સાથે સમાધાન થવાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
ચૌરીચૌરાની ઘટનાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ?

યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
પ્રજાનો રક્ષક
ગામનો રક્ષક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.

સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન
ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન
ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ
સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP