ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ હિંદછોડો લડત બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ હિંદછોડો લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ? નાલંદા વિશ્વવિદ્યાલય વલ્લભી તક્ષશિલા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય નાલંદા વિશ્વવિદ્યાલય વલ્લભી તક્ષશિલા વિશ્વવિદ્યાલય વિક્રમશીલા વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ? બી. જી. તિલક રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ લાલા લજપતરાય બી. જી. તિલક રાજા રામમોહન રાય શહીદ ભગતસિંહ લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? રાજશેખર ચંદ બારોટ હરિષેણ કાલિદાસ રાજશેખર ચંદ બારોટ હરિષેણ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "અપરાધના પ્રમાણમાં દંડ હોવો જોઈએ" એમ કોણે કહ્યું છે ? મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર મનુ કૌટિલ્ય બૃહસ્પતિ પરાશર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા સિંગાપુર ચીન થાઇલેંડ શ્રીલંકા સિંગાપુર ચીન થાઇલેંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP