ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

દાદાભાઈ નવરોજીએ
ગાંધીજીએ
વિનોબા ભાવેએ
લોકમાન્ય ટિળકે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ?

ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ
ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
ધ ઈન્ડિયન સ્પેક્ટેટર
ધ ઈન્ડિયન ઓપિનિયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1857માં ભારતમાં પ્રથમ ત્રણ યુનિવર્સિટીઓ ક્યાં ક્યાં શરૂ થઈ હતી ?

ચેન્નાઈ, કોલકાતા, દિલ્હી
દિલ્હી, મુંબઈ, ચેન્નઈ
કોલકાતા, દિલ્હી, મુંબઈ
મુંબઈ, ચેન્નઈ, કોલકાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી
શ્યામજીકૃષ્ણ વર્મા
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP