ભારતનો ઈતિહાસ (History of India) ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ? દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ દાદાભાઈ નવરોજીએ ગાંધીજીએ લોકમાન્ય ટિળકે વિનોબા ભાવેએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? દાંડીયાત્રા ભારત છોડો આંદોલન ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ દાંડીયાત્રા ભારત છોડો આંદોલન ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદના સ્તંભ પર લખાણ (પ્રશસ્તિ) કોના દ્વારા કરવામાં આવ્યું ? હરીસેના ભવભૂતી કાલિદાસ માઘ હરીસેના ભવભૂતી કાલિદાસ માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ? વ્યાકરણશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી વ્યાકરણશાસ્ત્રી કવિ ગણિતશાસ્ત્રી ખગોળશાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ઈન્ડિયન નેશનલ આર્મી ખુદાઈ ખીદમતગર સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ઈન્ડિયન નેશનલ આર્મી ખુદાઈ ખીદમતગર સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું જોડકું યોગ્ય નથી ? લેખક A) કાલિદાસ - રઘુવંશ B) વિશાખા દત્ત - મુદ્રારાક્ષસ C) વિષ્ણુ શર્મા - પંચતંત્ર D) ગાંધીજી - ધી ડિસ્કવરી ઑફ ઈન્ડિયા D B A C D B A C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP