ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? ખરોષ્ઠિ ઈરાની બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ ઈરાની બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? 1953 1950 એક પણ નહીં 1956 1953 1950 એક પણ નહીં 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામસર કન્વેન્શન ક્યા વર્ષે અપનાવવામાં આવ્યું હતું ? વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1975 વર્ષ 1966 વર્ષ 1945 વર્ષ 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? દયારામ સહાની રાખલદાસ બેનર્જી પંડિત માધો સરૂપ વત્સ એચ.ડી. સાંકલીયા દયારામ સહાની રાખલદાસ બેનર્જી પંડિત માધો સરૂપ વત્સ એચ.ડી. સાંકલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન મામલુક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન મામલુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? તુકારામ એકનાથ કબીર ભગવાનદાસ તુકારામ એકનાથ કબીર ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP