ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

દયારામ સહાની
રાખલદાસ બેનર્જી
પંડિત માધો સરૂપ વત્સ
એચ.ડી. સાંકલીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

તુકારામ
એકનાથ
કબીર
ભગવાનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP