ભારતનો ઈતિહાસ (History of India) બ્રાહ્મી લિપિના પ્રારંભિક પુરાવા નીચેના પૈકી ક્યાં સ્થળે મળી આવેલા છે ? અનુરાધાપુર પિરવા સાહગૌરા ગિરનાર અનુરાધાપુર પિરવા સાહગૌરા ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ? પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) બ્રિટિશ (અંગ્રેજ) પોર્ટુગીઝ (ફિરંગી) ડેનિશ (ડેન્માર્કની) ડચ (વલંદાઓ) બ્રિટિશ (અંગ્રેજ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? અશોક બિંબિસાર અજાતશત્રુ બિંદુસાર અશોક બિંબિસાર અજાતશત્રુ બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? ભગવાનદાસ તુકારામ કબીર એકનાથ ભગવાનદાસ તુકારામ કબીર એકનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શહેનશાહ અકબરે કયા રાજ્યની રાજકુંવરી સાથે લગ્ન કરેલા ? બીકાનેર અજમેર આમેર આગ્રા બીકાનેર અજમેર આમેર આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP