ભારતનો ઈતિહાસ (History of India)
મોહેં-જો-દડોના સ્થળનું ખોદકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

એચ.ડી. સાંકલીયા
રાખલદાસ બેનર્જી
દયારામ સહાની
પંડિત માધો સરૂપ વત્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ મેયો
લોર્ડ લીટન
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

નારાયણ દેસાઈ
જયપ્રકાશ નારાયણ
મહાદેવ દેસાઈ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

સતલજ નદીની ખીણ
નર્મદા નદીની ખીણ
ચંબલ નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

વ્હુ ઈઝ દલિત
અનકવર્ડ ટુથ
વેઈટિંગ ફોર અ વિઝા
અંડર ગ્રાઉન્ડ રિયાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP