ભારતનો ઈતિહાસ (History of India)
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ?

ચંદ્રગુપ્ત પહેલો
ચંદ્રગુપ્ત મૌર્ય
બિંબિસાર
અજાતશત્રુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
સરકારશ્રી સાથે સમાધાન થવાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી
ચૌરીચૌરાની ઘટનાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

સુરઈ - પશ્ચિમ બંગાળ
બ્લેક - આઝમગઢ
ખુરજા – ઓડિશા
બ્લુ - વલસાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP