ભારતનો ઈતિહાસ (History of India)
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ?

ચંદ્રગુપ્ત પહેલો
બિંબિસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
અજાતશત્રુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ?

યોગ્ય કાર્ય
દુ:ખ અને તેની નાબુદી
મુક્તિ
આખરી વાસ્તવિકતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ ડફરીન
લોર્ડ એલ્જીન
લોર્ડ કેનિંગ
લોર્ડ મેયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઔરંગાબાદ ખાતે આવેલ અજંતા-ઈલોરાની ગુફાઓ અને મુંબઈ ખાતેની એલિફન્ટાની ગુફાઓ ગુફાસ્થાપત્યના પ્રસિદ્ધ નમૂનાઓ ગણાય છે, જે નીચે દર્શાવેલ પૈકી કોના સમયમાં બંધાયેલ છે ?

ગુપ્તકાળ
અનુમૌર્યયુગ
મૌર્યયુગ
સાતવાહન બંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંગીતનો વાજિંત્રોમાં તબલા અને સિતારની શોધ કરવાનું માન કોના ફાળે જાય છે ?

બહરોજ
હમીદરાજા
અમીર ખુસરો
મુહમ્મદયંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP