ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? અશોક અજાતશત્રુ બિંદુસાર બિંબિસાર અશોક અજાતશત્રુ બિંદુસાર બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાંતીય ધારાસભાઓ માટેની ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, "1935 હેઠળની ચૂંટણીઓ ક્યારે યોજવામાં આવી હતી ? જુન, 1936 ફેબ્રુઆરી, 1937 માર્ચ, 1936 એપ્રિલ, 1935 જુન, 1936 ફેબ્રુઆરી, 1937 માર્ચ, 1936 એપ્રિલ, 1935 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર એક પણ નહીં કસ્તુરબા ગાંધી જમનાલાલ બજાજ યુ.એન. ઢેબર એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? રિપન ડેલહાઉસી વિલિયમ બેન્ટિક કોર્નવોલિસ રિપન ડેલહાઉસી વિલિયમ બેન્ટિક કોર્નવોલિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નૈષધ્યચરિતમ'ની રચના કોણે કરી હતી ? શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ માટંગામુની શ્રીહર્ષ કાલીદાસ સોમદેવ માટંગામુની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હુમાયુનામાના લેખક કોણ છે ? ગુલબદન બેગમ મિર્ઝા કામરાન હુમાયુ બહેરામ ખાન ગુલબદન બેગમ મિર્ઝા કામરાન હુમાયુ બહેરામ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP