ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ કેનિંગ
લોર્ડ હેસ્ટિંગ્સ
લોર્ડ મેટ્કોફ
લોર્ડ એમહર્સ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ડૉ.રાજેન્દ્રપ્રસાદ
જવાહરલાલ નેહરુ
ગાંધીજી
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

ગોદાવરી નદીની ખીણ
નર્મદા નદીની ખીણ
ચંબલ નદીની ખીણ
સતલજ નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

જૈન ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
હિન્દુ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
હેનરી દેરોઝિયા
ડેવીડ હેર
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP