ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ટંકા શાહના ખુસરૌ ઈક્તાદાર ટંકા શાહના ખુસરૌ ઈક્તાદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.1) દિલ્હી2) લખનઉ3) ઝાંસી 4) બરૈલી A) રાણી લક્ષ્મીબાઈ B) ખાન બહાદુર ખાનC) નાનાસાહેબ, તાત્યા ટોપે D) બહાદુર શાહ જફર બીજો 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-D, 4-C 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-A, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? ચંદ્ર સોમેશ્વર તૃતીય બિલ્હણ વિજયસેન ચંદ્ર સોમેશ્વર તૃતીય બિલ્હણ વિજયસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ ડેલહાઉસી લોર્ડ વેવેલ લોર્ડ કર્ઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશન (HSRA)ની સ્થાપના કોણે કરી હતી ? વી.કે. દત્ત ભગતિસંહ ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં વી.કે. દત્ત ભગતિસંહ ચિતરંજનદાસ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP