ભારતનો ઈતિહાસ (History of India)
હિંદુ ધર્મના સંસ્કૃતમાં લખાયેલા મહત્વના ગ્રંથોનું ફારસી (પર્સિયન) ભાષામાં ભાષાંતર કરાવનાર પ્રથમ સુલ્તાન કોણ હતો ?

બલ્બન
ફિરોજશાહ તુઘલક
અલાઉદ્દીન ખીલજી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

નવેમ્બર, 1931
સપ્ટેમ્બર, 1931
નવેમ્બર, 1932
ડિસેમ્બર, 1932

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

જાતકથા
અભિધમ્મ-પિટ્ટીકા
સુત્રપિટ્ટીકા
વિનિય-પિટ્ટીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજા મહેન્દ્ર પ્રતાપસિંહને અન્ય ક્યા નામથી ઓળખવામાં આવતા હતા ?

આયર્ન શૌલ
ડુંગરના રાજા
આયર્ન પેશવા
ડુંગરના બાદશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP