ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ? લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ લોરિયા - નંદનગઢ સ્તૂપ તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ નાગાર્જુન - કૌડાનો સ્તૂપ સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામ મનોહર લોહિયા કઈ રાજકીય પાર્ટીના નેતા હતા ? સ્વતંત્ર પાર્ટી સોશ્યાલીસ્ટ પાર્ટી કોંગ્રેસ જનસંઘ સ્વતંત્ર પાર્ટી સોશ્યાલીસ્ટ પાર્ટી કોંગ્રેસ જનસંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ યજુર્વેદ માંડુક્ય ઉપનિષદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ડેલહાઉસી ચેમ્સફર્ડ લોર્ડ માઉન્ટબેટન નિક્સન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના કયા શહેરમાં આવેલા જલિયાવાલા બાગમાં હત્યાકાંડ થયો હતો ? લાહોર અમૃતસર જલંધર લુધિયાણા લાહોર અમૃતસર જલંધર લુધિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? જોગીમારા ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ જોગીમારા ગુફાઓ અજંતાની ગુફાઓ ઈલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP