ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? તુર્કી ફારસી ઉર્દુ અરબી તુર્કી ફારસી ઉર્દુ અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્રતા સંગ્રામમાં ભગતસિંહને કોણે સાથ આપ્યો હતો ? લાલા લજપતરાય સુખદેવ નેતાજી સુભાષચંદ્ર બોઝ જતીન લાલા લજપતરાય સુખદેવ નેતાજી સુભાષચંદ્ર બોઝ જતીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ? મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ મધ્ય પ્રદેશ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ? મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે મોરારજી દેસાઈએ મહાદેવભાઈ દેસાઈએ મહાત્મા ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ મોતીલાલ નહેરુ માનવેન્દ્રનાથ રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ? એનએચ -1 એનએચ -3 એનએચ -2 એનએચ -1 તથા એનએચ -2 એનએચ -1 એનએચ -3 એનએચ -2 એનએચ -1 તથા એનએચ -2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP