ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ?

જતીન દાસ
મેડમ કામા
સુભાષચંદ્ર બોઝ
શ્યામજીકૃષ્ણ વર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈતિહાસમાં “શાહ-એ-બેખબર'' તરીકે કોણ ઓળખાય છે ?

જહાંદરશાહ
ફર્રુખશિયર
બહાદુરશાહ-પ્રથમ
મુહમ્મદ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ?

સર આયરફૂટ
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP