ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? અલ્હાબાદ દિલ્હી ફતેહપુર સિક્રી આગ્રા અલ્હાબાદ દિલ્હી ફતેહપુર સિક્રી આગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મનો કયો મહત્વનો ફાળો ભારતીય દર્શનશાસ્ત્રના સિદ્ધાંત પર જોવા મળે છે ? પુનઃ જન્મ કર્મ સ્યદવદા એકાત્મની હયાતી પુનઃ જન્મ કર્મ સ્યદવદા એકાત્મની હયાતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? મુબારક ખીલજી મોહંમદ તઘલક અલાઉદ્દીન ખીલજી ફિરુઝ તઘલક મુબારક ખીલજી મોહંમદ તઘલક અલાઉદ્દીન ખીલજી ફિરુઝ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ડેલહાઉસી બેન્ટિક જનરલ ડાયર કેનીંગ ડેલહાઉસી બેન્ટિક જનરલ ડાયર કેનીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજીને મહાત્માનું બિરુદ કોણે આપ્યું હતું ? નેલ્સન મંડેલા સુભાષચંદ્ર બોઝ દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર નેલ્સન મંડેલા સુભાષચંદ્ર બોઝ દલાઈ લામા રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 1857ની ઉથલપાથલ દરમિયાન ગુજરાતમાં સક્રિય ભૂમિકા ભજવી હતી ?1. મુખી ગરબડદાસ2. સૂરજમલ 3. જોધા અને મૂળુ માણેક4. રૂપા અને કેવલ નાયક માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 3, 2 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 3 1, 3, 2 અને 4 માત્ર 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP