ભારતનો ઈતિહાસ (History of India)
અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ?

અલ્હાબાદ
ફતેહપુર સિક્રી
દિલ્હી
આગ્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ મિન્ટો
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કર્ઝન
લોર્ડ વેવેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

નૃસિંહજર્મન પ્રથમ
ચંદેલ રાજવીઓ
રાજરાજા પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP