ભારતનો ઈતિહાસ (History of India) અકબરે તેના દરબારના નવરત્નો, કલાકારો વિદ્વાનો અને તત્વચિંતકોને કયા શહેરમાં આશ્રય આપ્યો હતો ? આગ્રા ફતેહપુર સિક્રી અલ્હાબાદ દિલ્હી આગ્રા ફતેહપુર સિક્રી અલ્હાબાદ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ માઉન્ટ બેટન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટ બેટન ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો. 1) પાણીપતનું ત્રીજું યુદ્ધ 2) પ્લાસીનું યુદ્ધ 3) ત્રીજી કર્નાટક વોર 4) એંગ્લો-ગુરખા વોરA) 1814-16 B) 1761C) 1757D) 1756-1763 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભૂચર મોરીના યુધ્ધ પરથી શ્રી ઝવેરચંદ મેઘાણીએ કયા પુસ્તકની રચના કરી હતી ? કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત કંકાવટી કોઈનો લાડકવાયો સમરાંગણ વેરની વસૂલાત કંકાવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? તક્ષશીલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશીલા વલભી વિક્રમશીલા નાલંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP