ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? સંઘ બુદ્ધ ભિક્ષુ ધર્મ સંઘ બુદ્ધ ભિક્ષુ ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા. ગુપ્ત ચાલુક્ય પાલ મૌર્ય ગુપ્ત ચાલુક્ય પાલ મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? પલ્લવ સોલંકી ગુપ્ત કુશાણ પલ્લવ સોલંકી ગુપ્ત કુશાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ મહિલા સ્નાતક કાર્દબિની ગાંગુલીએ કઈ યુનિવર્સિટીમાંથી સ્નાતકની પદવી મેળવી હતી ? મદ્રાસ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી મદ્રાસ યુનિવર્સિટી કલકતા મેડિકલ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી મુંબઈ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : હિન્દુ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP