ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

શાહજહાં
અકબર
ઔરંગઝેબ
હુમાયુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ?

શ્રી જમનલાલ બજાજ
શ્રી સૈફુદીન કિચલુ
શ્રી રવિન્દ્રનાથ ટાગોર
શ્રી મદન મોહન માલવીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP