ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ?

સ્વાતંત્ર્ય સૈનિકો
ભૂતપૂર્વ રાજાઓ
ઉદ્યોગપતિઓ
જમીનદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

અજંતાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ
ઈલોરાની ગુફાઓ
એલિફન્ટાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

કેનીંગ
બેન્ટિક
જનરલ ડાયર
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

સમ્રાટ અશોક
અકબર
કૃષ્ણદેવરાય
છત્રપતિ શિવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP