ભારતનો ઈતિહાસ (History of India) ભારતની સ્વતંત્રતા બાદ "પ્રીવી પર્સ" કોની સાથે સંકળાયેલ હતા ? ભૂતપૂર્વ રાજાઓ સ્વાતંત્ર્ય સૈનિકો ઉદ્યોગપતિઓ જમીનદાર ભૂતપૂર્વ રાજાઓ સ્વાતંત્ર્ય સૈનિકો ઉદ્યોગપતિઓ જમીનદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... અર્ધમાગધી છે. પ્રાકૃત છે. પાલી છે. સંસ્કૃત છે. અર્ધમાગધી છે. પ્રાકૃત છે. પાલી છે. સંસ્કૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? લાલા લજપતરાય શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય બી.જી. તીલક લાલા લજપતરાય શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ બહાદુરશાહ ઝફર - દિલ્હી વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ બહાદુરશાહ ઝફર - દિલ્હી વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી નાનાસાહેબ - કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી આપેલ તમામ જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP