ભારતનો ઈતિહાસ (History of India) કયા વેદમાં યજ્ઞયાગાદિની વિધિઓ દર્શાવવામાં આવી છે ? સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ સામવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? બિંબિસાર અજાતશત્રુ અશોક બિંદુસાર બિંબિસાર અજાતશત્રુ અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શુદ્ધિ આંદોલન ચલાવનારનું નામ જણાવો ? લાલા લજપતરાય શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ લાલા લજપતરાય શ્રદ્ધાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? આનંદ અન્થપીંડદા ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ અન્થપીંડદા ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? ચીન યુ.એસ.એ. જાપાન રશિયા ચીન યુ.એસ.એ. જાપાન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ? બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ બારડોલી સત્યાગ્રહ રોલેટ સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અસહકાર ચળવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP