ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન શ્રીલંકા બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સારે જહાં સે અચ્છા હિન્દોસ્તાં હમારા' ગીતના લેખક કોણ હતા ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ રવીન્દ્રનાથ ટાગોર મોહમ્મદ ઈકબાલ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય જયદેવ રવીન્દ્રનાથ ટાગોર મોહમ્મદ ઈકબાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP