ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સામ્રાજ્યમાં "Gate of Makka" તરીકે કયું બંદર જાણીતું હતું ? ખંભાત કાલીકટ ભરૂચ સુરત ખંભાત કાલીકટ ભરૂચ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ મહર્ષિ અરવિંદ બાલ ગંગાધર તિલક એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ? ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત લોર્ડ માઉન્ટ બેટન સી. રાજગોપાલાચારી ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ગોવિંદ વલ્લભ પંત લોર્ડ માઉન્ટ બેટન સી. રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સ્ત્રી કેળવણી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સતીપ્રથા નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? બી.જી. તીલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહનરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ લાલા લજપતરાય રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP