ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

પારસી
વલંદાઓ
ફ્રેન્ચ
ફિરંગીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

અલાઉદ્દીન ખીલજી
મુબારક ખીલજી
ફિરુઝ તઘલક
મોહંમદ તઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP