ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

ફિરંગીઓ
ફ્રેન્ચ
વલંદાઓ
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

ગાંધીજી
જવાહરલાલ નેહરુ
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
જે.બી કૃપલાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
આપેલ પૈકી કોઈ નહીં
શ્રી જયપતાકા સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ?

મહારાણા પ્રતાપ
રાણા કુંભા
રાણા ઉદયસિંહ
રાણા સાંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP