ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

ફિરંગીઓ
ફ્રેન્ચ
વલંદાઓ
પારસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

સરદાર પટેલ
વીર ભગતસિંહ
લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
નિઝામુદ્દીન ઓલિયા
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
કબીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

તારીખ-એ-અલાઈ : અમીર ખુશરો
પાદશાહનામા : અબ્દુલ હામીદ લાહોરી
શાહજહાંનામા : ઈનાયત ખાન
રક્કત-એ-આલમગીરી : દારા શિકોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP