ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ રીડિંગ
લોર્ડ વિલિંગડન
લોર્ડ હારડીંગ
લોર્ડ ઈરવિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.

રાસબેહારી બોઝ
મોહનસિંઘ
નિરંજનસિંઘ ગીલ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

ગ્યાસુદ્દીન બલ્બન
ગ્યાસુદીન તુઘલક
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ
સિકંદર લોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP