ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ વિલિંગડન
લોર્ડ ઈરવિન
લોર્ડ હારડીંગ
લોર્ડ રીડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ?

25 સપ્ટેમ્બર
25 ઓક્ટોબર
16 સપ્ટેમ્બર
16 ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકીય અને રાષ્ટ્રવાદી સંસ્થાઓ અને તેમના સ્થાપકોની જોડી માંથી કઈ જોડી યોગ્ય નથી.

સર્વન્ટ ઓફ ઈન્ડિયા - ગોપાલ કૃષ્ણ ગોખલે
સ્વરાજ પાર્ટી - કાજી નીઝમુલ ખાન
ખુદાઈ ખીદમત્ગાર - અબ્દુલ ગફાર ખાન
ફોરવર્ડ બ્લોક - સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ ઓકલૈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP