ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી શાસન દરમિયાન સિવિલ સેવા માટે લેવામાં આવતી પરીક્ષામાં ઉપલી વય 21 વર્ષથી ઘટાડીને 19 વર્ષની કયા વાઇસરૉયના સમયમાં કરવામાં આવી ? લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ લોર્ડ લિટન લોર્ડ રિપન લોર્ડ મેયો લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? વરાહમિહિરને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને વરાહમિહિરને ભાસ્કરાચાર્યને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ ? યવન વિજય હૂણો ઉપરનો વિજય શક વિજય ચાલુકય વિજય યવન વિજય હૂણો ઉપરનો વિજય શક વિજય ચાલુકય વિજય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? તાનાજી ગુરુ રામદાસ રાઘોબા બાલાજી વિશ્વનાથ તાનાજી ગુરુ રામદાસ રાઘોબા બાલાજી વિશ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી ક્યા રાજ્યમાં શહેરી વસતીનું પ્રમાણ સૌથી વધુ છે ? મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ મિઝોરમ મહારાષ્ટ્ર તમિલનાડુ કેરળ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP