ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? લક્ષ્મીબાઈ બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી મેડમ ભિખાઈજી રુસ્તમ કામા લક્ષ્મીબાઈ બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી મેડમ ભિખાઈજી રુસ્તમ કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? ઈક્તાદાર ખુસરૌ શાહના ટંકા ઈક્તાદાર ખુસરૌ શાહના ટંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવીન્દ્રનાથ ટાગોર નંદદલાલ બોઝ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ? સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત સમુદ્રગુપ્ત ભાનુગુપ્ત સ્કંદગુપ્ત કુમારગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધીજી દ્વારા ચંપારણ સત્યાગ્રહ ક્યારે કરવામાં આવેલ હતો ? ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ઈ.સ. 1981 ઈ.સ. 1917 ઈ.સ. 1920 ઈ.સ. 1928 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ? ગાડરિયા વાગડિયા ગોપાલકો ટહેડિયા ગાડરિયા વાગડિયા ગોપાલકો ટહેડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP