ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

બિંદુસાર
અશોક
બિંબિસાર
ચંદ્રગુપ્ત મોર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ?

આંધ્ર પ્રદેશ
ઓડિશા
પશ્ચિમ બંગાળ
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલા આદિવાસી વિદ્રોહમાંથી ક્યા વિદ્રોહનું મુખ્ય કારણ માનવ બલિદાન પર પ્રતિબંધ હતું ?

સંથાલ વિદ્રોહ
ખોંડ વિદ્રોહ
રમ્યા વિદ્રોહ
મુંડા વિદ્રોહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP