ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કઈ નદીની ખીણમાં હડપ્પન સંસ્કૃતિનો વિકાસ થયો હતો ? ગંગાની ખીણ સિંધુની ખીમ નર્મદાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ ગંગાની ખીણ સિંધુની ખીમ નર્મદાની ખીણ બ્રહ્મપુત્રની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના ક્યા વર્ષમાં થયેલી હતી? એક પણ નહીં 1950 1953 1956 એક પણ નહીં 1950 1953 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? શાંતિનાથ નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ શાંતિનાથ નેમિનાથ સુમતિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ? સરોજિની નાયડુ રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રભાશંકર પટ્ટણી સરોજિની નાયડુ રતુભાઈ અદાણી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રભાશંકર પટ્ટણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? એટલી ચેમ્બરલેન એડન વિન્સ્ટન ચર્ચિલ એટલી ચેમ્બરલેન એડન વિન્સ્ટન ચર્ચિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP