ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? ચંદ્રગુપ્ત મોર્ય બિંબિસાર બિંદુસાર અશોક ચંદ્રગુપ્ત મોર્ય બિંબિસાર બિંદુસાર અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? ઈ.સ. 1976થી ઈ.સ. 1966થી ઈ.સ. 1986થી ઈ.સ.1996થી ઈ.સ. 1976થી ઈ.સ. 1966થી ઈ.સ. 1986થી ઈ.સ.1996થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ગાંધીજી રાજા રામમોહનરાય ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? અથર્વવેદ યજુર્વેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ અથર્વવેદ યજુર્વેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ___ કહેવામાં આવતા હતાં. પરદેશીકા મહામાત્ર ઉપારીકા રાજુકા પરદેશીકા મહામાત્ર ઉપારીકા રાજુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP