ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

વોરન હેસ્ટિંગ્સ
વિલિયમ બેન્ટિક
ડેલહાઉસી
વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અકબરના સમયમાં અનુસરાતી મનસબદારી વ્યવસ્થા ___ ની અનુકૃતિ હતી.

મોંગોલિયા
તુર્કસ્તાન
પર્શિયા
અફઘાનિસ્તાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ પ્રજાના આગમનથી ભારતને અનાનસ, પપૈયું જેવાં ફળ અને દૂધી, બટાકા જેવા શાકભાજીની ભેટ મળેલ છે ?

પારસી
ફ્રેન્ચ
ફિરંગીઓ
વલંદાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

યુ.એન. ઢેબર
જમનાલાલ બજાજ
એક પણ નહીં
કસ્તુરબા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાલ ગંગાધર તીલકે 1916માં કોની સાથે મળીને ભારતીય સ્વરાજ્ય સંઘની સ્થાપના કરી હતી ?

માધવ ગોળવાલકર
લાલા લજપતરાય
એની બેસન્ટ
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP