ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

આપણું ભારત
અભિનવ ભારત
રાષ્ટ્રીય ભારત
આધુનિક ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ ડફરિન
લોર્ડ વેલેસ્લી
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ હેસ્ટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

સુરેન્દ્રનાથ બેનરજી
લાલા લજપતરાય
શ્યામજી કૃષ્ણ વર્મા
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિંદુ રાજા 'ડુંગરના ઉંદર' તરીકે જાણીતા છે ?

છત્રપતિ શિવાજી
સંભાજી
તાત્યા ટોપે
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
આપેલ પૈકી કોઈ નહીં
શ્રી જયપતાકા સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP