ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

આધુનિક ભારત
અભિનવ ભારત
રાષ્ટ્રીય ભારત
આપણું ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ?

સાયમન
એટલી
માઉન્ટબેટન
વેવલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

કલસી અભિલેખ
મેહશૈલી અભિલેખ
માસ્કી અને ગુર્જરા
પ્રયાગ પ્રશસ્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

સ્વામી શ્રદ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP