ભારતનો ઈતિહાસ (History of India) વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ? આપણું ભારત આધુનિક ભારત અભિનવ ભારત રાષ્ટ્રીય ભારત આપણું ભારત આધુનિક ભારત અભિનવ ભારત રાષ્ટ્રીય ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ગાંધર્વવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ ગાંધર્વવેદ યજુર્વેદ અથર્વવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન લોર્ડ ડેલહાઉસી લોર્ડ લિટન લોર્ડ કર્ઝન લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) ___ હતા. દેશપાંડે ઘાટવાલી દલપતિ ગામુસ્તાહ દેશપાંડે ઘાટવાલી દલપતિ ગામુસ્તાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? સુમતિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ સુમતિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર જવાહરલાલ નેહરુ રાજેન્દ્ર પ્રસાદ સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ.ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP