ભારતનો ઈતિહાસ (History of India)
શુદ્ધ સત્યાગ્રહી કંઈક બલિદાન આપ્યા બાદ ખૂબ વધારે પામે છે - આ વિધાન કોનું છે ?

રાજ નારાયણ બોઝ
પંડિત દીનદયાળ
ગાંધીજી
બાળ ગંગાધર ટિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
અમૃતલાલ ઠક્કર
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સયુરઘલ' નો અર્થ શું થાય છે ?

વારસાઈ જમીન
વચેટિયાઓને અપાયેલી જમીન
પાકની હિસ્સેદારીની શરતે લેવાયેલી જમીન
ભાડા રહીતની જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP