ભારતનો ઈતિહાસ (History of India) કેબિનેટ મિશનમાં કેટલા સભ્યો હતા ? 4 7 5 3 4 7 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ઈ.સ. 1915 ઈ.સ. 1908 ઈ.સ. 1911 ઈ.સ. 1910 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુરુક્ષેત્ર ક્યાં આવ્યું છે ? ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાંચલ હરિયાણા ઉત્તર પ્રદેશ પંજાબ ઉત્તરાંચલ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે સ્વામી શ્રદ્ધાનંદ લાલા હંસરાજ દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? મૌર્યકાળ શક-ક્ષત્રપકાળ પાંડયકાળ ગુપ્તકાળ મૌર્યકાળ શક-ક્ષત્રપકાળ પાંડયકાળ ગુપ્તકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP