ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આપેલ વાક્ય માટે આપેલા વિકલ્પોમાંથી લેખનરૂઢિ અને ભાષાની દૃષ્ટિએ શુદ્ધ વાક્ય લખો.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધૂચરિત સજ્જન માણસ હતાં.

સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા બે ગુણ ધરાવતા માણસ હતા.
સ્વર્ગસ્થ નંદુલાલ મહેતા એક સાધુચરિત સજ્જન હતા.
એક નંદુલાલ મહેતા સ્વર્ગસ્થી અને સાધુચરિત હતા.
સ્વર્ગસ્થી નંદુલાલ મહેતા અનેક સાધુચરિત સજ્જનમાંના એક હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કોની નવલકથાઓ પર ફ્રેન્ચ નવલકથાકાર એલેક્ઝાન્ડર ડયુમાનો પ્રભાવ દેખાય છે ?

કનૈયાલાલ મુનશી
દિનકર જોષી
ધૂમકેતુ
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
બા-બાપુને પા ભાગનો ઓરડો રહેવા અપાયો. - વિશેષણ કયા પ્રકારનું છે ?

સંખ્યાંશવાચક
સંખ્યાવાચક
દર્શકવાચક
પ્રમાણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કઈ સંધિ ખોટી છે ?

ઉદ્ + નત = ઉન્નત
ઈન્દ્રા + દિક = ઈન્દ્રાદિક
યથા + ઈચ્છ = યથેચ્છ
સરસ્ + વર = સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP