ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર
સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર
સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી ક્યા ગુપ્ત રાજાએ હુણોને હરાવી ભારત બહાર હાંકી કાઢયા હતા ?

સમુદ્રગુપ્ત
કુમારગુપ્ત
સ્કંદગુપ્ત
ભાનુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

તાનાજી
ગુરુ રામદાસ
રાઘોબા
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ?

ગામનો રક્ષક
યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
પ્રજાનો રક્ષક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP