ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા આચારાંગ સૂત્ર સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર વિશુદ્ધીમાગા આચારાંગ સૂત્ર સૂત્રક્રીતંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય શ્યામજીકૃષ્ણ વર્મા દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? મહાભારતનો અથર્વવેદનો રાજતરંગિણીનો રામાયણનો મહાભારતનો અથર્વવેદનો રાજતરંગિણીનો રામાયણનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કોણે 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો. સ્વામી વિવેકાનંદ કબીર મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ કબીર મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP