ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

તક્ષશિલા
પાટલીપુત્ર
શલાતુર
ઉજ્જૈન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની વિદેશનીતિના ભાગરૂપે 1954માં ક્યાં દેશ સાથે "પંચશીલ સિદ્ધાંતો"ની સમજૂતી કરવામાં આવી છે ?

પાકિસ્તાન
શ્રીલંકા
બાંગ્લાદેશ
ચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"India has to unite and conquer the whole world once again with it's might" આ વાક્ય કોનું છે ?

સ્વામી દયાનંદ
સ્વામી વિવેકાનંદ
રામકૃષ્ણ પરમહંસ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP