ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 1 2 3 4 1 2 3 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? રાજકોટ વર્ધા ચોરીચૌરા જામનગર રાજકોટ વર્ધા ચોરીચૌરા જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ... દેશદાઝની ભાવના કોણે વ્યક્ત કરી હતી ? બિસ્મિલ ખુદીરામ બોઝ સુખદેવ મદનલાલ ધિંગરા બિસ્મિલ ખુદીરામ બોઝ સુખદેવ મદનલાલ ધિંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે. સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ સંગીત રત્નાકર આપેલ પૈકી એક પણ નહીં સંગીત સમ્રાટ તુતી-એ-હિન્દ સંગીત રત્નાકર આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘હોકીના જાદુગર’ તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદનો જન્મ કયાં થયો હતો ? મુંબઈ ભોપાલ પટના અલાહાબાદ મુંબઈ ભોપાલ પટના અલાહાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? વીર ભગતસિંહ લાલા લજપતરાય સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ લાલા લજપતરાય સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP