ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કાલિકટ ગોવા દીવ કોચી કાલિકટ ગોવા દીવ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ? નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) મહાવીર સ્વામી શાંતિનાથ નેમિનાથ આદિનાથ (ઋષભદેવ) મહાવીર સ્વામી શાંતિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી જવાહરલાલ નહેરુ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? એકનાથ કબીર તુકારામ ભગવાનદાસ એકનાથ કબીર તુકારામ ભગવાનદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્લાસીનું રણક્ષેત્ર ક્યા રાજ્યમાં આવેલું છે ? ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ઓડિશા આંધ્ર પ્રદેશ પશ્ચિમ બંગાળ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં પ્રભુત્વ સ્થાપવા માટે અંગ્રેજો અને ફ્રેંચો વચ્ચે "કર્ણાટક વિગ્રહ" નામથી જાણીતા કેટલા વિગ્રહ થયા હતા ? 4 2 1 3 4 2 1 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP