ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ચાર્ટર એકટ, 1853
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ?
1) સરદાર વલ્લભભાઈ પટેલ
2) શ્રી વી. પી. મેનન
3) શ્રી જવાહરલાલ નેહરુ
4) લાલા લજપતરાય

4 અને 1
2 અને 3
3 અને 4
1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પૂર્વ મધ્યકાળમાં વિદ્યાભ્યાસ માટેનું મહાન કેન્દ્ર હતું ?

તક્ષશિલા વિશ્વવિદ્યાલય
વલ્લભી
વિક્રમશીલા વિશ્વવિદ્યાલય
નાલંદા વિશ્વવિદ્યાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ?

અસહકારનું આંદોલન
સવિનય કાનૂન ભંગ
ખિલાફત આંદોલન
હિન્દ છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP