ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

નેમિનાથ
આદિનાથ (ઋષભદેવ)
મહાવીર સ્વામી
શાંતિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ?

ઇન્દિરા ગાંધી
જવાહરલાલ નહેરુ
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

એકનાથ
કબીર
તુકારામ
ભગવાનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP