ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ગુરુ રામદાસ તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ગુરુ રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? તેલુગુ - સંસ્કૃત મલયાલમ - તેલુગુ તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત મલયાલમ - તેલુગુ તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે ? હિન્દુ જૈન બૌદ્ધ શીખ હિન્દુ જૈન બૌદ્ધ શીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ એની બેસન્ટ સ્વામી વિવેકાનંદ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ? દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ એમ.એલ. દાંતવાલા પી.ડી. ઓઝા દાદાભાઈ નવરોજી બી.એસ.મીન્હાસ એમ.એલ. દાંતવાલા પી.ડી. ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રઝિયા સુલતાન કોની પુત્રી તરીકે દિલ્હીની ગાદી પર આવેલ ? મામલુક બલ્બન ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી મામલુક બલ્બન ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP