ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? રાઘોબા ગુરુ રામદાસ બાલાજી વિશ્વનાથ તાનાજી રાઘોબા ગુરુ રામદાસ બાલાજી વિશ્વનાથ તાનાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ક્રાંતિવીરે 'મિત્રમેલા' નામક સંસ્થા સ્થાપી હતી ? શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે શ્યામજીકૃષ્ણ વર્માએ વિનાયક સાવરકરે ભગતસિંહે ચંદ્રશેખર આઝાદે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર રાણા સરદારસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા આંદોલનને ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટેની મહત્વની તક ગણાવ્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન આપેલ પૈકી એક પણ નહીં ખેડા સત્યાગ્રહ કેરળના મુસ્લિમ ખેડૂતોનું આંદોલન (મોપ્લા વિદ્રોહ) ખિલાફત આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં મૅડમ કામા ખુદીરામ બોઝ શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1853માં ભારતમાં સૌપ્રથમ રેલવે લાઇનની શરુઆત કયા બે સ્ટેશન વચ્ચે થયેલ ? મુંબઈ-પુણે મુંબઈ-થાણે દિલ્હી-અમદાવાદ દિલ્હી-મુંબઈ મુંબઈ-પુણે મુંબઈ-થાણે દિલ્હી-અમદાવાદ દિલ્હી-મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP