ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

તાનાજી
બાલાજી વિશ્વનાથ
રાઘોબા
ગુરુ રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

તેલુગુ - સંસ્કૃત
મલયાલમ - તેલુગુ
તામિલ - મલયાલમ
સંસ્કૃત - તામિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

દાદાભાઈ નવરોજી
બી.એસ.મીન્હાસ
એમ.એલ. દાંતવાલા
પી.ડી. ઓઝા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP