ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? તાનાજી રાઘોબા બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ તાનાજી રાઘોબા બાલાજી વિશ્વનાથ ગુરુ રામદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ ઋગ્વેદ યજુર્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સ્પીડ પોસ્ટ સેવા કયા વર્ષથી શરૂ કરવામાં આવી હતી ? ઈ.સ. 1966થી ઈ.સ. 1986થી ઈ.સ.1996થી ઈ.સ. 1976થી ઈ.સ. 1966થી ઈ.સ. 1986થી ઈ.સ.1996થી ઈ.સ. 1976થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વેલેસ્લી લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રથમ ભારતીય પરમાણુ રિએક્ટરનું નામ શું હતું ? જર્લિના અપ્સરા ધ્રુવ કામિની જર્લિના અપ્સરા ધ્રુવ કામિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'વંદે માતરમ્' ના રચયિતા કોણ ? શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર આમાંથી કોઈ નહીં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર આમાંથી કોઈ નહીં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP