ભારતનો ઈતિહાસ (History of India) છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ? બાલાજી વિશ્વનાથ રાઘોબા ગુરુ રામદાસ તાનાજી બાલાજી વિશ્વનાથ રાઘોબા ગુરુ રામદાસ તાનાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? ટીન એલ્યુમિનિયમ પારો ગંધક ટીન એલ્યુમિનિયમ પારો ગંધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1947 1945 1932 1925 1947 1945 1932 1925 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધરમાતનું યુદ્ધ કોની વચ્ચે લડાયું હતું ? ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ઔરંગઝેબ અને દારાસિકોહ બાબર અને અફઘાની મહંમદ ગઝની અને જયચંદ અહમદશાહ દુરાની અને મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા અટલ બિહારી વાજપેયી પી.વી.નરસિમ્હારાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંગાળના ભાગલા રદ કરવામાં આવ્યા તે સમયે ભારતમાં વાઈસરોય તરીકે કોણ હતું ? લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ હાર્ડિગ લોર્ડ એલિગ્ન લોર્ડ મિન્ટો દ્વિતીય લોર્ડ ચેમ્સફર્ડ લોર્ડ હાર્ડિગ લોર્ડ એલિગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP