ભારતનો ઈતિહાસ (History of India)
મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ?

ઔરંગઝેબ
હુમાયુ
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ?

મુગલ - મરાઠા
અંગ્રેજ - ફ્રેન્ચ
અંગ્રેજ - મરાઠા
અંગ્રેજ - ડચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ?

ભગવાન બુદ્ધના આઠ શિષ્યો
બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો
આપેલ પૈકી એક પણ નહીં
આર્ય અષ્ટાંગીક માર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP