ભારતનો ઈતિહાસ (History of India) મેગેસ્થનીસે ભારતીય સમાજને કેટલાં વિભાગમાં વર્ગીકૃત કર્યો ? 5 4 6 7 5 4 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ સલ્તનત દરમિયાન શાસ્ત્રીય સંગીતના સૌથી વધુ પુસ્તકો કોના શાસનમાં લખાયા હતા ? ઔરંગઝેબ હુમાયુ અકબર શાહજહાં ઔરંગઝેબ હુમાયુ અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? મુગલ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ડચ મુગલ - મરાઠા અંગ્રેજ - ફ્રેન્ચ અંગ્રેજ - મરાઠા અંગ્રેજ - ડચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'પંચતંત્ર' ના રચયિતા કોણ છે ? કાલિદાસ ચાણક્ય વિષ્ણુશર્મા પાણિની કાલિદાસ ચાણક્ય વિષ્ણુશર્મા પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1969 વર્ષ 1989 વર્ષ 1979 વર્ષ 1999 વર્ષ 1969 વર્ષ 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? ભગવાન બુદ્ધના આઠ શિષ્યો બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP