ભારતનો ઈતિહાસ (History of India) મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 15 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? નાલંદા તક્ષશિલા વિક્રમશીલા વલભી નાલંદા તક્ષશિલા વિક્રમશીલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ? સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ સરદાર વલ્લભભાઈ પટેલ ગાંધીજી સુભાષચંદ્ર બોઝ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદ હિંદ ફોજની રચના કોની મદદથી થઈ હતી ? ચીન જાપાન યુ.એસ.એ. રશિયા ચીન જાપાન યુ.એસ.એ. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંસ્કૃત મહાકાવ્ય 'મેઘદૂત'ના સર્જકનું નામ જણાવો. પાણિની ભર્તુહરિ કવિ કાલિદાસ ભવભૂતિ પાણિની ભર્તુહરિ કવિ કાલિદાસ ભવભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-3, d-2 a-2, b-1, c-4, d-3 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP