ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર
સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર
સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ?

લોકમાન્ય ટિળક
લાલા લજપતરાય
રાજા રામમોહનરાય
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ?

શ્રીમદ્ ભગવદ્ ગીતા
વાલ્મિકી રામાયણ
માંડુક્ય ઉપનિષદ
મનુસ્મૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે શૈલેન્દ્ર સામ્રાજ્ય (જે હવે દક્ષિણ-પૂર્વ એશિયામાં છે) પર દરિયાઈ ચડાઈ કરી ?

રાજાધિરાજ ચોલા
રાજરાજા ચોલા
કુલોત્તુંગ ચોલા
રાજેન્દ્ર ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP