ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની આઝાદીના આંદોલનો દરમિયાન અંગ્રેજોને 'ક્વીટ ઈન્ડિયા' સૂત્ર કયા નેતાએ આપ્યું ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-3, b-4, c-1, d-2
a-1, b-4, c-3, d-2
a-2, b-1, c-4, d-3
a-3, b-2, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP