ભારતનો ઈતિહાસ (History of India)
કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ?

બિંદુસાર
ચંદ્રગુપ્ત મોર્ય
અશોક
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ વિલિંગડન
લોર્ડ હારડીંગ
લોર્ડ રીડિંગ
લોર્ડ ઈરવિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ
એની બેસન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ?

મુઘલ અર્થતંત્ર
ચાલુક્ય અર્થતંત્ર
બ્રિટિશ અર્થવ્યવસ્થા
મરાઠા અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP