ભારતનો ઈતિહાસ (History of India) મુસ્લિમ લીગે સીધી કાર્યવાહીનો દિવસ ક્યારે મનાવ્યો હતો ? 15 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 16 ઓગસ્ટ, 1946 15 ઓગસ્ટ, 1946 13 ઓગસ્ટ, 1946 16 ઓગસ્ટ, 1945 16 ઓગસ્ટ, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંબિસાર બિંદુસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1959 વર્ષ 1950 વર્ષ 1961 વર્ષ 1955 વર્ષ 1959 વર્ષ 1950 વર્ષ 1961 વર્ષ 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ વિલિંગડન લોર્ડ હારડીંગ લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન લોર્ડ વિલિંગડન લોર્ડ હારડીંગ લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ? બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ બાલ ગંગાધર તિલક મહર્ષિ અરવિંદ સ્વામી વિવેકાનંદ એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? મુઘલ અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મરાઠા અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર ચાલુક્ય અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા મરાઠા અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP