ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

2 સપ્ટેમ્બર, 1896
1 સપ્ટેમ્બર, 1896
30 ઓગસ્ટ, 1896
31 ઓગસ્ટ, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા અધિનિયમે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના વેપારનો ઈજારો ભારતમાંથી નાબૂદ કર્યો ?

ચાર્ટર એક્ટ, 1813
પિટ્સ ઈન્ડિયા એકટ, 1784
રેગ્યુલેટિંગ એક્ટ, 1773
ચાર્ટર એક્ટ, 1853

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP