ભારતનો ઈતિહાસ (History of India)
દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ?

અલાઉદ્દીન ખીલજી
ફીરૂઝ તુઘલક
ગ્યાસુદ્દીન તુઘલક
મુહમ્મદ-બીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

એની બેસન્ટ
બાલ ગંગાધર તિલક
મહર્ષિ અરવિંદ
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

વિક્રમાદિત્ય બીજો
પુલકેશી પહેલો
પુલકેશી બીજો
યજનવર્મન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP