ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? મેંગ્લોરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ પુરંદરની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સ્વતંત્ર થયું ત્યારે વર્ષ 1947માં ઈંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા ? વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એટલી એડન વિન્સ્ટન ચર્ચિલ ચેમ્બરલેન એટલી એડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ? લોર્ડ લીટન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લીટન લોર્ડ નોર્થબ્રેક લોર્ડ મેયો લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-B, 2-C, 3-D, 4-A 1-C, 2-A, 3-B, 4-D 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની ભૂમિ પર પહેલો પોર્ટુગીઝ કિલ્લો ક્યા બાંધવામાં આવેલ હતો ? કોચી ગોવા કાલિકટ દીવ કોચી ગોવા કાલિકટ દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ શ્રીમદ્ ભગવદ્ ગીતા મનુસ્મૃતિ માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP