ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ પુરંદરની સંધિ મેંગ્લોરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મદ્રાસની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના બંધારણીય પ્રશ્નના ઉકેલ માટે ભારતના દેશી રાજ્યો તથા બ્રિટિશ સરકારના પ્રતિનિધિઓ વચ્ચેની પ્રથમ ગોળમેજી પરિષદ કયા વર્ષમાં યોજાઈ હતી ? 1935 1932 1930 1931 1935 1932 1930 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં અંગ્રેજી સરકારને બંગાળાના ભાગલા રદ કરવાની ફરજ પડી ? ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ઈ.સ. 1908 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1911 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ? આપેલ પૈકી એક પણ નહીં યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો પ્રજાનો રક્ષક ગામનો રક્ષક આપેલ પૈકી એક પણ નહીં યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો પ્રજાનો રક્ષક ગામનો રક્ષક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? કોર્નવોલિસ રિપન ડેલહાઉસી વિલિયમ બેન્ટિક કોર્નવોલિસ રિપન ડેલહાઉસી વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP