ભારતનો ઈતિહાસ (History of India)
ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ?

તબીબી શાખાની યુનાની પદ્ધતિ
ગણિત શાસ્ત્ર
બાગાયત વિદ્યા
જ્યોતિષશાસ્ત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

3, 1, 4 અને 2
2, 1, 4 અને 3
4, 2, 3 અને 1
1, 2, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP