ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ ઓકલૈડ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કોર્નવોલિસ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ ઓકલૈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખીલજી દ્વારા બંધાવવામાં આવેલ અલાઈ દરવાજા નીચે પૈકી કોનો દક્ષિણ બાજુનો મુખ્ય દરવાજો છે ? ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ઈલ્તુમીશનો ગુંબજ આપેલ પૈકી એક પણ નહીં કુતુબ મિનાર કુવ્વાતુલ ઈસ્લામ મસ્જિદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અકબરના અવસાન બાદ ઈ.સ. 1605માં કોણ દિલ્હીની ગાદીએ આવ્યું ? સલીમ (જહાંગીર) એકેય નહીં શાહજહાં ઔરંગઝેબ સલીમ (જહાંગીર) એકેય નહીં શાહજહાં ઔરંગઝેબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે પૈકીના કયા કાવત્રામાં દોષિત ગણીને ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ સહિત 19ને ફાંસીની સજા ફરમાવવામાં આવેલી હતી ? ઢાકા લાહોર હાવડા બનારસ ઢાકા લાહોર હાવડા બનારસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? ચંદ્રગુપ્ત -2 અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહનરાય સ્વામી રામકૃષ્ણ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP