ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? સુભાષચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી સુભાષચંદ્ર બોઝ સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ? રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ રાજા રામમોહનરાય સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી રામકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ? નિક્સન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન નિક્સન ચેમ્સફર્ડ ડેલહાઉસી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? રાજા રામમોહનરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય રાજા રામમોહનરાય ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે લાલા લજપતરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ દુર્ગા ભાભી લક્ષ્મીબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી ? ગંગા સતલજ રાવી જેલમ ગંગા સતલજ રાવી જેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP