ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી સ્થાયી બંદોબસ્ત મહાલવારી ઈજારેદારી રૈયતવારી સ્થાયી બંદોબસ્ત મહાલવારી ઈજારેદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુપ્તકાળમાં ભુક્તિ (રાજ્ય)ના વહીવટી વડાને ___ કહેવામાં આવતા હતાં. મહામાત્ર રાજુકા ઉપારીકા પરદેશીકા મહામાત્ર રાજુકા ઉપારીકા પરદેશીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? હરિજન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન હરિજન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન ઓપીનીયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ? ચીન જર્મની ઈટલી જાપાન ચીન જર્મની ઈટલી જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP