ભારતનો ઈતિહાસ (History of India)
"તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ?

લાલા લજપતરાય
સુભાષચંદ્ર બોઝ
દાદાભાઈ નવરોજી
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરેલી ?

સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય
સ્વામી રામકૃષ્ણ
સ્વામી દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ક્યા ગવર્નર જનરલના સમયમાં કાયમી જમાબંધી મહેસૂલ પદ્વતિ હેઠળ સુર્યાસ્તનો સિદ્ધાંત લાગુ કરાયો હતો ?

લોર્ડ ડફરિન
લોર્ડ હેસ્ટિંગ
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ વેલેસ્લી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહન રાય
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

જ્યોતિબા ફૂલે
લાલા હંસરાજ
દયાનંદ સરસ્વતી
સ્વામી શ્રદ્ધાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'વંદે માતરમ્' ના રચયિતા કોણ ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP