ભારતનો ઈતિહાસ (History of India)
કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ?

રિપન
કોર્નવોલિસ
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ?

બાળગંગાધર તિલક
એકેય નહીં
બિપિનચંદ્ર પાલ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.
સંત
a) રામાનુજ
b) ચૈતન્ય
c) શંકરા
d) કબીર
ફિલસૂફી
1) અદ્વૈત્ય ફિલસૂફી
2) નિર્ગુણ ભક્તિ
3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી
4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય

a-1, b-4, c-3, d-2
a-3, b-4, c-1, d-2
a-2, b-1, c-4, d-3
a-3, b-2, c-1, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

ચોલા કાળ દરમિયાન
વિજયનગર સામ્રાજ્ય દરમિયાન
મરાઠા કાળ દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP