ભારતનો ઈતિહાસ (History of India) કયા અંગ્રેજ ગવર્નર જનરલે ભારતમાં સૌપ્રથમ ટપાલ ટિકિટોની પ્રથા શરૂ કરેલ હતી ? રિપન કોર્નવોલિસ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક રિપન કોર્નવોલિસ ડેલહાઉસી વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા વિનાયક સાવરકર બાલ ગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલભી નાલંદા વિક્રમશીલા તક્ષશિલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1949 1951 1948 1950 1949 1951 1948 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી પથ્થરમાંથી માટીમાંથી અકીકમાંથી લાકડામાંથી પથ્થરમાંથી માટીમાંથી અકીકમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી બાળલગ્ન વિધવા પુનઃલગ્ન સ્ત્રી કેળવણી સતીપ્રથા નાબુદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP