ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ બે સત્ર વચ્ચેનો વધારેમાં વધારે સમયગાળો કેટલો હોવો જોઈએ ?

સમય નિશ્ચિત નથી
છ મહિના
આઠ મહિના
ચાર મહિના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ?

25 જાન્યુઆરી, 1950
26 જાન્યુઆરી, 1950
24 જાન્યુઆરી, 1950
29 જાન્યુઆરી, 1950

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'કટોકટી દરમ્યાન કોઈપણ નાગરિક મૂળભૂત અધિકારના ભંગ બદલ કોર્ટમાં જઈ શકશે નહી' આ વાત જાહેર કરવાની સત્તા કોને છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
રાજ્યપાલ
કારોબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP