ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

ડેલહાઉસી
જનરલ ડાયર
કેનીંગ
બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે...

સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે
સિમલા એક પર્યટન સ્થળ તરીકે
ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બાદશાહ અકબરે કાલગણના માટે ઈલાહી સંવંત શરૂ કર્યું હતું. તેમાં 32 દિવસના માસનું નામ ___ રાખેલ છે.

ચાંદ્રમાસ
રોજ
જરથોસ્તી માસ
શબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'પ્રોવર્ટી એન્ડ ધી અનબ્રિટિશ રૂલ ઈન ઇન્ડિયા' પુસ્તકના લેખક કોણ છે ?

પી.ડી. ઓઝા
દાદાભાઈ નવરોજી
એમ.એલ. દાંતવાલા
બી.એસ.મીન્હાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP