ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? ડેલહાઉસી જનરલ ડાયર બેન્ટિક કેનીંગ ડેલહાઉસી જનરલ ડાયર બેન્ટિક કેનીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? એટલી સાયમન વેવલ માઉન્ટબેટન એટલી સાયમન વેવલ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ? સુત્રપિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા સુત્રપિટ્ટીકા અભિધમ્મ-પિટ્ટીકા વિનિય-પિટ્ટીકા જાતકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1941-47 વર્ષ 1944-49 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1941-47 વર્ષ 1944-49 વર્ષ 1933-39 વર્ષ 1939-45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલાઉદ્દીન ખિલજીના શાસનકાળ દરમિયાન ખાદ્ય-બજારોમાં ભાવ-નિયંત્રણ માટે કયા અધિકારીઓ કામ કરતા હતા ? શાહના ઈક્તાદાર ટંકા ખુસરૌ શાહના ઈક્તાદાર ટંકા ખુસરૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP