ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ?

કેનીંગ
ડેલહાઉસી
બેન્ટિક
જનરલ ડાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વાંડીવાંશની લડાઈ, 1760 (Wandiwash)માં અંગ્રેજ લશ્કરનો કમાન્ડર કોણ હતો ?

જનરલ આયર કૂફ
સર જ્હોન લોરેન્સ
એડમિરલ વોટસન
કાઉન્ટ ડી લેલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો.

સુભાષચંદ્ર બોઝ
નિરંજનસિંઘ ગીલ
મોહનસિંઘ
રાસબેહારી બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ?

ગાંધીજી
સુભાષચંદ્ર બોઝ
ગોપાલ હરી દેશમુખ
ગોપાલકૃષ્ણ ગોખલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના ઈતિહાસનું કયું યુધ્ધ 'ગુજરાતના પાણીપત’ (અથવા તો સૌરાષ્ટ્રના પાણીપત) તરીકે ઓળખાય છે ?

કચ્છનું યુધ્ધ
ભૂચર મોરીનું યુધ્ધ
જૂનાગઢનું યુધ્ધ
સુરતનું યુધ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભગવાન શંકરના મનમાં ગુપ્તકાળમાં કોણે ઉદયગીરી ગુફા બંધાવી ?

પર્ણદત્તા
ચક્રપલિતા
હરીશેના
વીરસેન સબા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP