ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગમાં જે હત્યાકાંડ થયેલ હતો તેના માટે મુખ્ય જવાબદાર કોણ હતું ? બેન્ટિક ડેલહાઉસી કેનીંગ જનરલ ડાયર બેન્ટિક ડેલહાઉસી કેનીંગ જનરલ ડાયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ? વિઠ્ઠલભાઈ પટેલ એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી વિઠ્ઠલભાઈ પટેલ એની બેસન્ટ એ. ઓ. હ્યુમ ડબલ્યુ.સી. બેનર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ચરક આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ચરક આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કૃતિ અને લેખકોની જોડીને યોગ્ય રીતે ગોઠવો.કૃતિ 1) મેઘદૂત 2) ગીત ગોવિંદ 3) પંચતંત્ર 4) હર્ષ ચરિત્ર લેખકો A) વિષ્ણુ શર્મા B) બાણભટ્ટ C) જયદેવ D) કવિ કાલિદાસ 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D 1-D, 2-C, 3-A, 4-B 1-C, 2-A, 3-B, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-A, 2-B, 3-C, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP