ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના નીચે દર્શાવેલ કયા ગ્રંથમાં ભિક્ષુકોએ પાળવાની આચારસંહિતાના નિયમોનું નિરુપણ કરવામાં આવેલ ?

વિનિય-પિટ્ટીકા
સુત્રપિટ્ટીકા
જાતકથા
અભિધમ્મ-પિટ્ટીકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

રામપ્રસાદ બિસ્મિલ
હસરત મોહાની
અકબર ઈલાહાબાદી
ઈકબાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP