ભારતનો ઈતિહાસ (History of India)
બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેના સંવાદોનો સંગ્રહ નીચે પૈકી શામા છે ?

અભિધમ્મ પિટક
વિનય પિટક
મિલિન્દ પહનો
સુક્ત પિટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

આપણું ભારત
રાષ્ટ્રીય ભારત
આધુનિક ભારત
અભિનવ ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બૌદ્ધધર્મના અભ્યુદયમાં જે સ્થાન અશોકનું છે, તેવું જ સ્થાન જૈન ધર્મના અભ્યુદયમાં કોનું છે ?

બૃહદરથ
બિંદુસાર
ચંદ્રગુપ્ત મૌર્ય
સંપ્રતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આગાખાન મહેલ
આગાખાન પાર્ક
આલ્ફ્રેડ પાર્ક
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP