ભારતનો ઈતિહાસ (History of India)
'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ?

બહેરામજી મલબારી
દાદાભાઈ નવરોજી
ભીખાઈજી કામા
કે. આર. કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક - ધાર્મિક સુધારણા આંદોલન દરમિયાન નીચે પૈકી કોણ વિધવા સ્ત્રીઓની સ્થિતિ સુધારવા માટે ખૂબ સક્રિય હતા ?

આપેલ પૈકી એક પણ નહીં
હેનરી દેરોઝિયા
ડેવીડ હેર
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈન સમુદાયના પહેલા ભગવાન (તીર્થંકર) કોણ હતા ?

મહાવીર સ્વામી
આદિનાથ (ઋષભદેવ)
શાંતિનાથ
નેમિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં 'થિયોસોફિકલ સોસાયટી'ની સ્થાપના કોણે કરેલ હતી ?

મહર્ષિ અરવિંદ
એની બેસન્ટ
સ્વામી વિવેકાનંદ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP