ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજી દ્વારા સ્થાપિત સત્યાગ્રહ સભા નીચેના પૈકી કોની સાથે સંબંધિત છે ?

રોલેટ સત્યાગ્રહ
અસહકાર ચળવળ
ખેડા સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ?

મહાત્મા જ્યોતિબા ફૂલે
મહાત્મા ગાંધીજી
ડૉ. બાબાસાહેબ આંબેડકર
પંડિત જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ?

મલયાલમ - તેલુગુ
તામિલ - મલયાલમ
તેલુગુ - સંસ્કૃત
સંસ્કૃત - તામિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદનો જન્મ કયારે થયો હતો ?

30 ઓગસ્ટ, 1896
1 સપ્ટેમ્બર, 1896
31 ઓગસ્ટ, 1896
2 સપ્ટેમ્બર, 1896

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP