ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ મહાત્મા ગાંધી દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય નવજાગૃતિના પિતા" તરીકે કોણ ઓળખાય છે ? શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક શહીદ ભગતસિંહ રાજા રામમોહનરાય લાલા લજપતરાય બી.જી. તીલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કર્ણાટક વિગ્રહો કઈ બે પ્રજા વચ્ચે લડાયાં હતાં ? અંગ્રેજ - મરાઠા મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ અંગ્રેજ - ફ્રેન્ચ અંગ્રેજ - મરાઠા મુગલ - મરાઠા અંગ્રેજ - ડચ અંગ્રેજ - ફ્રેન્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનો જન્મ 19 નવેમ્બર, 1828ના રોજ વારાણસી (ઉત્તર પ્રદેશ)માં થયો હતો. રાણી લક્ષ્મીબાઈનું બાળપણનું નામ “મણિકર્ણિકા’ હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અશ્વિનીકુમાર અરવિંદો ઘોષ બાલ ગંગાધર ટિલક બિપિન ચંદ્ર પાલ અશ્વિનીકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? જાલંધરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં અમૃતસરમાં જાલંધરમાં પઠાણકોઠમાં ચંડીગઢમાં અમૃતસરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP