ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ બકસરનું યુદ્ધ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ રીડિંગ લોર્ડ ઈરવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1938માં થયેલા ભારતીય કોંગ્રેસના હરિપુરા અધિવેશનમાં નીચે પૈકી કોણ અધ્યક્ષ સ્થાને હતા ? ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગાંધીજી ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ગોપાલ હરી દેશમુખ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં આર્ય અષ્ટાંગીક માર્ગ ભગવાન બુદ્ધના આઠ શિષ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 3, 4, 2, 1 3, 1, 2, 4 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 3, 1, 2, 4 1, 3, 2, 4 4, 2, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP