ભારતનો ઈતિહાસ (History of India) કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ? બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ બકસરનું યુદ્ધ તૃતીય કર્ણાટક વિગ્રહ પ્રથમ કર્ણાટક વિગ્રહ પ્લાસીનું યુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 1 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિમલા સંમેલન એ એક કરાર છે જે નિશ્ચિત કરે છે... આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે આપેલ પૈકી એક પણ નહીં સિમલા હિમાચલ પ્રદેશની રાજધાની તરીકે સિમલા એક પર્યટન સ્થળ તરીકે ભારત અને તિબેટ વચ્ચેની સીમા તરીકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? અન્થપીંડદા આનંદ ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા અન્થપીંડદા આનંદ ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ઈન્ડિયન રિપબ્લિકન આર્મી" નું ગઠન કોણે કર્યું હતું ? ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ચંદ્રશેખર આઝાદ સૂર્યસેન ગોપાલકૃષ્ણ ગોખલે સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંહ સંવંત ___ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું ? સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ભીમદેવ-1 કર્ણરાજ સિદ્ધરાજ જયસિંહ મુલકરાજ ભીમદેવ-1 કર્ણરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP