ભારતનો ઈતિહાસ (History of India) અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ? ડૉ. ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી માઉન્ટ બેટન સરદાર વલ્લભભાઈ પટેલ ડૉ. ભીમરાવ આંબેડકર સી. રાજગોપાલાચારી માઉન્ટ બેટન સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી રાજા રામમોહનરાય અમૃતલાલ ઠક્કર જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? આચારાંગ સૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર આચારાંગ સૂત્ર વિશુદ્ધીમાગા સૂત્રક્રીતંગ કલ્પસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ? બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ બ્રેટનવુડ કોન્ફરન્સ હવાના કોન્ફરન્સ જીનિવા કોન્ફરન્સ રોમ કોન્ફરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી પંડિત નેહરુ મદનમોહન માલવીયા ચિત્તરંજનદાસ દેશબંધુ ગાંધીજી પંડિત નેહરુ મદનમોહન માલવીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ભારતીય એજન્ટ (પ્રતિનિધિ) ___ હતા. દેશપાંડે દલપતિ ઘાટવાલી ગામુસ્તાહ દેશપાંડે દલપતિ ઘાટવાલી ગામુસ્તાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP