ભારતનો ઈતિહાસ (History of India) 'બેંગોલ ગઝેટ' નામનું સર્વપ્રથમ સમાચારપત્ર કોણે શરૂ કરાવ્યું હતું ? કિનલોક ફાર્બસ સર એલેક્ઝાન્ડર મેક્સમૂલર જેમ્સ ઓગસ્ટસ હિકી કિનલોક ફાર્બસ સર એલેક્ઝાન્ડર મેક્સમૂલર જેમ્સ ઓગસ્ટસ હિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘ડબકી ડોળો’ શું છે ? લોક સંગીત લોક ધર્મ લોક રમત લોકમેળો લોક સંગીત લોક ધર્મ લોક રમત લોકમેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આચાર્ય નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા ? વિક્રમશીલા નાલંદા તક્ષશીલા વલભી વિક્રમશીલા નાલંદા તક્ષશીલા વલભી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ? જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ જલંધર મઠ સ્થાનવિશ્વર મઠ મહાબોધિ મઠ સારનાથ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 2 અને 3 3 અને 4 4 અને 1 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? યજુર્વેદ ઋગ્વેદ ગાંધર્વવેદ અથર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ ગાંધર્વવેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP